ભરૂચ: નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ-નરકની અનોખી થીમ પર ગણેશ મહોત્સવની કરાશે ઉજવણી !
ભરૂચ નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ અને નરકની અનોખી થીમ આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ભરૂચ નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ અને નરકની અનોખી થીમ આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદના કઠલા ગામે સામુહિક આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો ભેસુ ખાડીનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
સુરત શહેરના રામનગરમાં રહેતી 7 વર્ષીય માસુમ બાળકી બીમારીમાં સપડાયા બાદ મોતને ભેટતા ફફડાટ વ્યાપી ગયો હતો.અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.