વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને નારિયેળીના પાન અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા સુંદર વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તા. 11, 12 અને 13 ઓગષ્ટ દરમ્યાન પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી.જોકે એક સસરા પોતાની વહુની દારૂની પાર્ટીથી એટલા કંટાળી ગયા હતા
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારો છેલ્લા છ મહિનાથી પગારથી વંચિત રહેતા તેમના પરિવારની હાલત કફોડી બની છે,અને શ્રમજીવીઓ પૂરા વેતનની માંગ કરી રહ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.શ્રાવણના બીજા સોમવારે મહાદેવના સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન અવસરમાં શિવભક્તો તરબોળ બન્યા હતા.