ભાઈ ધાજો રે ધાજો, વાઘ આવ્યો રે વાઘ..! : દાહોદ-રતન મહાલના જંગલમાં વાઘ જોવા મળતા NTCAનું સતત મોનિટરીંગ...
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
સુરત એરપોર્ટ પર બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો જઈને આવેલા મુસાફિરની ધરપકડ કરવામાં આવી છે,અને તેની પાસેથી રૂપિયા 1.41 કરોડ ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,
સુરત શહેર હવે 1450થી વધુ CCTV કેમેરાની સતત નિગરાની હેઠળ છે. આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે,
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં અસમાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કેટલીક ગાય પર જીવલેણ હુમલા કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના આઉટલેટ સીલ કરવામાં આવ્યા છે,અને નકલી પનીરના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.
સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.