ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે પુનઃવિકાસની ઉઠી પોકાર
સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.
સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.
જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝામ (JEE) એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું,જેમાં દેશના ટોપ 20 વિદ્યાર્થીઓમાં સુરતના આગમ શાહે 17મો ક્રમાંક પ્રાપ્ત કરીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફીનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,
ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે.
જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ભવન ખાતે અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રાચીન રાજા રજવાડા અને અંગ્રેજો સમયના સિક્કાની પ્રદર્શની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.