સુરત : સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો,પત્નીના અફેરથી કંટાળી બે પુત્ર સાથે શિક્ષક પિતાએ ઝેર ગટગટાવ્યું
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક દ્વારા બે પુત્રો સાથે આપઘાત કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
જૂનાગઢમાં વાઘ બકરી ચાનાં બનાવટી જથ્થા સાથે એક વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલુ છે.2.50 લાખની કિંમતનો ડુપ્લીકેટ ચાનો જથ્થો મળી આવતા પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા મંદિરનો કાર્યભાર વહીવટદારને હસ્તક સોંપ્યો હતો,અને પ્રાંત અધિકરીની વહીવટદાર તરીકે નિમણૂક કરી હતી.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને લઈને સુરતના ડાયમંડ-જ્લેલરીને મોટી અસર થશે. વિશ્વમાં 10માંથી 9 હીરા સુરતમાં બને છે,
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના રાજ્યના 41 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પોષણ પુરુ પાડી રહી છે.
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપણે બંદર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.