જૂનાગઢ : કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર,સ્થાનિકો સહિત ખેડૂતોમાં ઉગ્ર રોષ
જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઇથી મોવાણા ગામને જોડતો મુખ્ય રસ્તો 8 વર્ષથી બિસ્માર હોવાથી હજારો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.
સુરત શહેરના ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતાં ગુજરાતે છેલ્લા 2 દાયકામાં મત્સ્ય નિકાસમાં 800 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે.
પોતાની ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી દસ્તાવેજો બનાવનાર મૂળ અફઘાનિસ્તાની નાગરિકની ચોકબજાર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્માને લેવા માટે પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા,અને બળવા પાસે વિધિ કરાવીને અંધશ્રદ્ધાનું પ્રદર્શન કર્યું હતું.