અમરેલી : સાવરકુંડલાના વિજયનગર નજીક બ્રિજ ધોવાઈ જતાં લોકો જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર..!
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
7 વર્ષીય દીપિકા વદેસણીયા નજીક રહેલા પાણી ભરેલ ટાંકીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું
વરસાદમાં કપડા પર ગંદકી, કીટાણુ વધુ જમા થાય છે અને આ કપડાને પહેરવાથી તમે બીમાર પડી શકો છો.
પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા મેન્ડેડ લઈને આવ્યા હતા, જે તમામ ડિરેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો
અંકલેશ્વર-હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ એક આવેદન પત્ર આપ્યું
ગુરુપૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.