અંકલેશ્વર : નેશનલ હાઈવે પર વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી સુધી સર્જાયો ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા…
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે
દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે.
મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની તસવીરો સિવાય તમિલનાડુમાં કોર્ટ પરિસરની અંદર ક્યાંય પણ અન્ય કોઈ તસવીરો લગાવવાનો આદેશ આપવામાં આવ્યો નથી.
હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે
તમામ ગામો માતા-બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃતિ, ચકાસણી, રેફરલ અને પરામર્શ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવશે.