વડોદરા : નર્મદા નદીના મલ્હારરાવ ઘાટ 1,008 દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયો
નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ
નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.
અમદાવાદના પર્યાવરણ મંદિર ખાતે શહેર પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે
આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી.
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.