ભરૂચ: અંકલેશ્વરમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે.
કોટેજ હોસ્પિટલ જે વાંસદા ડાંગ અને મહારાષ્ટ્રની બોડર પર રહેતા ૯૫ ટકાથી વધારે ગરીબ આદિવાસી લોકોને સારવાર મેળવવા માટે જીવાદોરી સમાન ગણાય છે
ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે.