અમદાવાદ: વડાપ્રધાને જે આંબાનું બીજ રોપ્યું હતુ તેની કેરી અમે લોકો છીએ:સી.એમ.ભુપેન્દ્ર પટેલ
અમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
અમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે
લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે
ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે.
સુરત શહેર તથા જિલ્લામાં ધીમા પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે, ત્યારે ક્લાસીસનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો,
ગાંધીનગરના રૂપાલ ગામમાં હજારો વર્ષો જૂની પલ્લીની પરંપરા કોરોના કાળ વચ્ચે પણ અકબંધ રહી છે.