અંકલેશ્વર: મેલીવિદ્યા દૂર કરવાના નામે યુવાન સાથે રૂ.4.44 લાખની છેતરપીંડી, સોનાના દાગીના પડાવ્યા !
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....
સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..
શ્વાનને ભોજન પૂરું પાડવું તે કોઈ ગુનો નથી. છતાં શ્વાનને મદદરૂપ બનતા લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક સંવેદનશીલ ઘટના સુરતમાં બની
બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતા ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા..
મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો.
પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના પોલીસે વોચ ગોઠવી ધરપકડ કરી
AAPના આક્ષેપ મુજબ, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, સરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી
પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી.