ભરૂચ : હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પત્નીની ઠંડા કલેજે હત્યા, પતિએ જ ઝેર આપી મારી નાંખી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પતિએ પત્નીની સાઇનાઇડ નામનું કાતિલ ઝેર આપી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પતિએ પત્નીની સાઇનાઇડ નામનું કાતિલ ઝેર આપી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે.
મહેસાણાના વિસનગરની માણેકલાલ નાનચંદ કોલેજ કે જયાં વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ અભ્યાસ કર્યો છે
દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો યેનકેન પ્રકારે અન્ય રાજયોમાંથી દારૂનો જથ્થો ઘુસાડી દેતાં હોય છે.
પાટણમાં પાલિકા ચીફ ઓફિસર અને ભાજપ કોર્પોરેટર વચ્ચે થયેલી બબાલ ટોક ઓફ ધ ટાઉન છે
સુરતમાં દિવસે અને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઇ રહયો છે. યુવાનને ફીલ્મી ઢબે જાહેરમાં રહેંસી નંખાયો છે....