ભરૂચ: ધર્માંતરણના વિરોધમાં હિન્દુ જાગરણ મંચનું પ્રદર્શન
ભરૂચ જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ષડયંત્રને અટકાવવા અને તે અંગે તપાસ કરવા બાબતે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ષડયંત્રને અટકાવવા અને તે અંગે તપાસ કરવા બાબતે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
જામનગર હાપા વિસ્તારમાં પશુઑ ભૂરાયા થતાં સોસાયટીમાં બેઠેલા લોકોમાં નાશભાગ મચી
સુરતમાં દિવસે અને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહયાં હોવાથી ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર પાસે આવેલાં પૌરાણિક જીનાલય ખાતે 17 ભેદી પુજા અને 18 અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડોકટર્સ ડે નિમિત્તે રાજયમાં વિવિધ સ્થળોએ તબીબોને સન્માનિત કરવામાં આવ્યાં
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાંઇ રાજ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલથી રહીશો ત્રાહિમામ
ભુજ શહેરમાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માર્ગદર્શન અપાયું