ભરૂચ : તવરા મંગલમઠ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા
તવરા ગામે નર્મદા નદીના કિનાર આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા
અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ
ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ગુરુ વંદના ના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યમાં ઠેર-ઠેર ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરાય, ભક્તોએ ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી.
ગુરુદેવના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા.