પાટણ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શંખેશ્વરમાં સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું...
શંખેશ્વર ખાતે અંદાજીત રૂ. 2.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
શંખેશ્વર ખાતે અંદાજીત રૂ. 2.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે
નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવા સ્વનિર્ભર શાળા સંચાલ મંડળ અને સુરત એકેડેમી એસોસિએશનના સંયુક્ત પ્રયાસ રૂપે શિક્ષકો માટે સાયબર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગરના મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુરત પોલીસે “મારી માટી મારો દેશ” કાર્યક્રમને માટી સુધી પહોંચાડવા ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે.
હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા