અંકલેશ્વર: નીલકંઠ ઓર્ગેનિક્સ કંપનીનું કરાયુ ઉદ્ઘાટન, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રમુખ CR પાટીલ રહ્યા ઉપસ્થિત
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપની ફાર્મા ડિવિઝનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં નીલકંઠ ઓર્ગેનિક્સ કંપની ફાર્મા ડિવિઝનનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો
કેન્દ્ર સરકારના ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી આજે 56 જેટલા ગુજરાતી નાગરિકો પરત વતન ફરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સુરત RTO કચેરી ખાતે પહોંચતા સરકારી અધિકારીઓ દોડતા થયા હતા.
સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભારત સરકારના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, ધ્વજા પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.
ડમી ઉમેદવાર તોડકાંડ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું છે. તેઓએ યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું
ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઈને પાઉભાજીનો સ્વાદ માણ્યો
સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ પણ બનતા હોય છે