આંબલી પેટના દુખાવાને કરશે 5 મિનિટમાં ગાયબ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત....
ઘણી વાર ભોજનમાં ફેરફાર થઈ જાય તો પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અપચા જેવી પણ તકલીફ થાય છે.
ઘણી વાર ભોજનમાં ફેરફાર થઈ જાય તો પેટમાં દુખવાની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અપચા જેવી પણ તકલીફ થાય છે.
જીરાના પાણીમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ્સ હોય છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. હળદરનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.
એલોવેરા જ્યુસ પીવાના ઘણા ફાયદા છે, પરંતુ તેના ઘણા ખતરનાક ગેરફાયદા પણ છે. તેને વધુ પીવાથી શરીરમાં પોટેશિયમની ઉણપ થઈ શકે છે,
રીંગણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક સિઝનમાં મળી રહે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેને રીંગણ ના ખાવા જોઈએ.
હાલમાં મોટા ભાગના લોકોમાં ઘૂંટણના દુખાવાથી પીડાય છે. દુનિયાભરના લોકો આ દુખાવાથી પરેશાન છે.