મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી; પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 129 લોકોના થયા મોત
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.
સુરત જિલ્લામાં આખી રાત પડયો વરસાદ, કુદસદ ગામમાં વરસાદી પાણીથી નુકશાન.
ઉપરવાસમાંથી ડેમમાં 90 હજાર કયુસેક પાણીની આવક, ડેમનું લેવલ જાળવી રાખવા માટે 7 દરવાજા ખોલાયાં.
રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ.
સુરત જિલ્લામાં રવિવારથી મેઘાવી માહોલ, વરસાદ શરૂ થતાંની સાથે વીજળી થઇ ડુલ.
નવસારી શહેર તથા જિલ્લામાં આવી મેઘાની સવારી, રવિવારે વહેલી સવારથી વરસી રહયો છે ધોધમાર વરસાદ.