અંકલેશ્વર: ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા, હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન
ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી કરીને હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન થયું છે