ભરૂચ અંકલેશ્વર : ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાય, સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : વિદ્યાર્થીઓના ભાવિ માટે કરિયર કાઉન્સલિંગ સેમિનારનું આયોજન, 500 ઓફલાઇન અને 250 વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10, 11 અને 12 પછી ક્યાં કોર્ષ કરવા તે અંગેની સંપૂર્ણ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી By Connect Gujarat 08 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAP-BTPના ગઠબંધનની જાહેરાત, અરવિંદ કેજરીવાલની હાજરીમાં યોજાયું આદિવાસી સંકલ્પ મહાસંમેલન ગુજરાતની રાજનીતિમાં આજરોજ નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, હાલોલ-પંચમહાલના કલાકારો રહ્યા ઉપસ્થિત અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી. By Connect Gujarat 24 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ તાલુકાનાં ઝનોર ગામ ખાતે રૂપિયા 17 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઝનોર ગામ ખાતે આવેલ સ્મશાનને જોડતો માર્ગ બિસ્માર થઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : સંતરામ મંદિરમાં ઉછાળવામાં આવ્યા બોર, જુઓ લોકોએ કેમ કરી બોર લેવા પડાપડી નડિયાદના સંતરામ મંદિર વિષે તમે સાંભળ્યુ હશે પણ આજે તમને જણાવીશું મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે . By Connect Gujarat 17 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn