નર્મદા : વિજયસિંહ મહારાજની 135મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળાને હેરિટેજ દરજ્જાની માંગણી કરતો રાજવી પરિવાર
રાજપીપળા રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે,તારીખ 30મી જાન્યુઆરી એટલે પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મજ્યંતિનો પ્રસંગ છે.આ અવસરની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.