Home > heritage
You Searched For "Heritage"
આજે વર્લ્ડ હેરિટેજ ડે, વાંચો કેમ ઉજવવામાં આવે છે આ મહત્વનો દિવસ
18 April 2024 5:10 AM GMTવર્લ્ડ હેરિટેજ ડેના દિવસે સમગ્ર વિશ્વમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે, જેને હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને જાગૃતિ માટેના...
રાજસ્થાન ઉદયપુરના આ 3 કિલ્લાઓ ગૌરવ છે, એક વાર તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ
31 Jan 2024 6:46 AM GMTઅહીં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી ભારત આવે છે.
હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારી,કલેક્ટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ
21 Dec 2023 9:04 AM GMTઆગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડોદરા : મ્યુઝિયમ ઓન વ્હીલ્સના સહયોગથી ઈન્ટરનેશનલ હેરિટેજ સપ્તાહની અનોખી ઉજવણી...
20 April 2023 3:31 PM GMT18મીથી 28મી એપ્રિલ સુધી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય ઇમર્સિવ વર્કશોપ અને પ્રવૃત્તિઓ કરવાનો છે.
અમદાવાદ : આધુનિકતા અને વારસાના અનોખા સંયોજન સાથે કાલુપુર રેલ્વે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ કરાશે..!
18 March 2023 8:10 AM GMTજૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર...
વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨: દેશ વિદેશના વિરાસતપ્રેમીઓ પુરાતત્વીય વારસો ઉપર માર્ગદર્શન આપશે
18 May 2022 8:53 AM GMTરાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે.
ભાવનગર : મનપા બિલ્ડીંગને હેરિટેઝ લૂક આપવાનું કાર્ય શરૂ, રૂ. 1 કરોડનો ખર્ચ થતાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર
10 May 2022 12:04 PM GMTમનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે
ભાવનગર : મનપા બિલ્ડીંગને હેરિટેઝ લૂક આપવાનું કાર્ય શરૂ, રૂ. 1 કરોડનો ખર્ચ થતાં વિપક્ષે કર્યા આકરા પ્રહાર
10 May 2022 12:03 PM GMTબિલ્ડીંગની મર્યાદા 40 થી 45 વર્ષની હોય તો આ બિલ્ડીંગ બન્યાને 60 વર્ષ જેવું થવા આવ્યું છે.કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા સતાધીશો ઍક્સેસ કામને મંજૂરી આપી...
લાલ કિલ્લામાં આજથી શરૂ થશે 'ભારત ભાગ્ય વિધાતા મહોત્સવ', દેશની ધરોહરને જાણવાનો શાનદાર મોકો
25 March 2022 5:55 AM GMTદસ દિવસીય ભારત ભાગ્ય વિધાતા મહોત્સવ આજથી લાલ કિલ્લાના મેદાનમાં શરૂ થશે. આમાં ભારતની વિવિધતાના રંગો જોવા મળશે.
કર્ણાટકના હોયસલા મંદિરો વિશ્વ વિરાસતની યાદીમાં ભારતના નામાંકન તરીકે સામેલ
1 Feb 2022 8:52 AM GMTસોમનાથપુરાના હોયસલા મંદિરોને વર્ષ 2022-2023 માટે વિશ્વ ધરોહર યાદી માટે ભારતના નામાંકન તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ભરૂચ : ડચ વિરાસત તંત્રના પાપે "કબર"માં, હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ
30 Dec 2021 12:35 PM GMTભરૂચમાં આવેલાં ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે શરૂ થયેલાં હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ થઇ ગયું છે
અમદાવાદ : છેલ્લા 2 બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો તૂટ્યા, AMCનું મૌન...!
11 Nov 2021 5:21 AM GMTઅમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 40થી વધારે હેરિટેજ મકાનો તોડી પાડી ત્યાં નવું બાંધકામ કરી દેવાયું છે, અથવા તો ત્યાં માત્ર ખુલ્લો પ્લોટ...