ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસય્ ગુજરાત મુલાકાતે આવશે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16
કોંગ્રેસ પાર્ટી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે આગામી 26 જાન્યુઆરી સુધી દેશભરમાં અભિયાન ચલાવશે. 22 અને 23 ડિસેમ્બરે કોંગ્રેસના નેતાઓ 150
રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર સંબંધિત ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. આ એપિસોડમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપ પર પ્રહારો કર્યા છે.
શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું,
કચ્છના કોટેશ્વરમાં BSFના જવાનોને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યુ હતું કે, હું દેશની બધી સીમા પર ગયો છું. તમારા સાથીઓને મળ્યો છું.
અમિત શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.