ભરૂચ: 9 તાલુકામાં ૧૯૯ આવાસોનું PM નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યુ ઇ લોકાર્પણ
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ પર સ્મિત આણ્યું છે.
લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા.
રાજ્યમાં વધતી જતી સાયબર ક્રાઇમની ઘટનાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ આર.એમ. સ્કૂલ અને એક નવનિર્મિત બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.