ભરૂચ અંકલેશ્વર: ગડખોલની માયાનગરી સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી રૂ.13.66 લાખના દાગીનાની ચોરી ! અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat Desk 14 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મકાન-જમીન મૂળ માલિકને પરત અપાવી વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, રેન્જ IG ગૌતમ પરમારે કામગીરીને બિરદાવી… ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે. By Connect Gujarat Desk 02 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભઠિયારવાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 12 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સુરવાડી નજીકના ગાયત્રી નગરના બંધ મકાનમાંથી રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી, ઘર બંધ કરી ચાવી બુટમાં મૂકી હતી ! અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 12 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે આવેલ પારસી શેઠના 100 વર્ષ જુના પેલેસમાં ચોરી, તસ્કરો રૂ.1.36 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. By Connect Gujarat Desk 06 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગીચ ગણાતા ધોળીકુઈ બજાર વિસ્તારમાં 3 માળના મકાનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.છ ફાયર ફાઈટરોએ લગભગ બે થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચના જંબુસરમાં ઝામડી ગામમાં આગ લાગતા ત્રણ મકાન બળીને ખાખ,સ્થાનિકોમાં મચી દોડધામ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઝામડી ગામમાં ત્રણ મકાનોમાં આગનો બનાવ બન્યો છે,સર્જાયેલી ઘટનામાં મકાન બળીને ખાખ થઇ ગયા હતા, By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરની રામવાટીકા સોસાયટીના બંધ મકાનમાં ચોરી,રૂ.3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડી-માર્ટ પાછળની રામ વાટીકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 75 હજાર અને સોનાના ઘરેણા મળી કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn