અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ
અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકે છે.
હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.
સંસદના શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી