ડાંગ : વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાં પતિએ જ પત્નીની હત્યા કરતાં ચકચાર
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલાઓ છૂટાછેડા લીધેલ હોય તે પણ તેમના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે.
ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી
વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.
વડાલી તાલુકાના વેડાછાવણી ગામે રહેતા પરિવારના ત્યાં પહોચેલા પાર્સલમાં થયેલા ભેદી ધડાકાની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
સુપ્રીમકોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે પત્નીના સ્ત્રીધન પર પતિનું કોઈ જ નિયંત્રણ નથી.
વલસાડ શહેરમાં 4 મહિનાના લગ્ન જીવન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતા અણબનાવનો કરૂણ અંજામ આવ્યો છે.
પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેંસી નાંખી હતી.