ભરૂચ અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલીશન ઝુંબેશ હાથ ધરાય અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મેગા ડીમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્યમાર્ગને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દહેગામમાં સરકારી ગૌચર જમીન પરથી ગેરકાયદ દબાણો દૂર કરવા જાગૃત નાગરિકોનું તંત્રને આવેદન... સરકારી ગૌચર જમીન પર કેટલાક માથાભારે ઇસમોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat 12 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર... સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાલિકા દ્વારા વરાછાની અશોકનગર ઝુપડપટ્ટીમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું... સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા ઝુપડપટ્ટીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, By Connect Gujarat 03 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા પાલિકા મેદાને, ગેરકાયદેસર દબાણકર્તાઓ પર બોલાવશે સપાટો..! શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશને ફરી વેગ આપવામાં આવનાર છે. By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: મહાનગર પાલિકા દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરાયુ, પોલીસ કાફલો રહ્યો તૈનાત જામનગરના પ્રદર્શન મેદાનમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર દબાણ કરતાં 32 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા By Connect Gujarat 16 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બદલ સાધુ સંતો દ્વારા CMનું કરાયુ સન્માન બેટ દ્વારકામાં અસામાજિક તત્વો દ્વારા ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વાર દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ સાધુસંતો દ્વારા સી.એમ.ભુપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આશ્રય સોસાયટી નજીક જગન્નાથ મંદિરના સંચાલકોએ કર્યા ગેરકાયદે દબાણો, જુઓ કોર્ટે શું આદેશ આપ્યો..! કોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો By Connect Gujarat 08 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn