જામનગર : વીરાંજલી કાર્યક્રમમાં પહોંચ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું
જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.
જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.
જિલ્લાના અંકલેશ્વર શહેરના ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે હાઇજેનિક ફૂડ કેન્ટીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
હિન્દી માધ્યમ શાળા,ગોયાબજાર શાળા અને શૌચાલય બ્લોક, કોમન સર્વિસ સેન્ટર કામોની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે
છોટાઉદેપુર જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમ માટે આવેલ સી.એમ ભૂપેન્દ્ર પટેલનું આદિવાસી પરંપરાગત નૃત્ય દ્રારા સ્વાગત કરવામા આવ્યું હતુ
અમદાવાદમાં રૂ.143 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.
સુરત જિલ્લાના ઉધના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરાતા આજરોજ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.