સુરેન્દ્રનગર:નાની મેલડીમાં વ્યાજ વટાવનો ધંધો કરતા શખ્સની હત્યા,યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરતી પોલીસ
ગુજરાત | Featured | સમાચાર,સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા આધેડ ભુપતભાઇ ખાચરનો મૃતદેહ ઠાગેશ્ર્વર માહાદેવ મંદિર પાસેના આવાવરૂ કુવામાં તરતો મળી આવ્યો