દેશ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 'કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે' ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ભારતીય સેના સતત દુશ્મન દેશને યોગ્ય જવાબ આપી રહી છે. By Connect Gujarat Desk 10 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 'આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં સેના, પૂંછના ગુરુદ્વારામાં ગોળીબાર...', વિદેશ મંત્રાલયે તસવીરો બતાવીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાને બુધવારે રાત્રે દેશના 15 શહેરો પર મિસાઇલ હુમલા કર્યા. By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ભારતને બીજી મોટી સફળતા, પાકિસ્તાનનો સૌથી મોટો આતંકવાદી રઉફ અઝહર ઠાર ઓપરેશન સિંદૂર પછી, ભારતે બીજી મોટી સફળતા મેળવી છે. કંદહાર IC-814 હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ રૌફ અઝહર એક હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલ.... By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા કાજે સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા કરાઈ ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 08 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભારતીય સેનાના જડબાતોડ જવાબનો અમને ગર્વ, MLA ચૈતર વસાવાનું નિવેદન ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભારતીય સેનાના પાકિસ્તાન પર અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શનની મુસ્લિમ સમાજે મીઠાઈ વહેંચી કરી ઉજવણી, નિવૃત્ત જવાનોએ પણ કર્યા સલામ જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપનાર ગુજરાતી મહિલા અધિકારી, જાણો કોણ છે કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાના હવાઈ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે. By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગમાં સેનાએ જણાવી વાર્તા, જાણો શું થયું અને કયા સમયે ઓપરેશન સિંદૂર, પહેલગામ હુમલાના 15 દિવસની અંદર, ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી બદલો લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. By Connect Gujarat Desk 07 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn