વડોદરા: આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ઈશુદાન ગઢવીએ કર્યા ભાજપ પર શાબ્દિક પ્રહાર
ભાજપના નેતાઓ જ્યારે નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ કારણ કે ગમે ત્યારે તમારી સાથે બળાત્કાર થઈ શકે છે: ઇસુદાન ગઢવી
ભાજપના નેતાઓ જ્યારે નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ કારણ કે ગમે ત્યારે તમારી સાથે બળાત્કાર થઈ શકે છે: ઇસુદાન ગઢવી
AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે.
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત બાદ 2 હજારની નવી ચલણી નોટો ચલણમાં મુકી હતી
અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને હટાવી તેના સ્થાને ઇશુદાન ગઢવીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે ઇશુદાન ગઢવીએ આપ કાર્યાલયે ચાર્જ સંભાળ્યો હ
આમ આપ પાર્ટી તેના મજબૂત ઉમેદવારોને હવે મેદાનમાં ઉતારશે, જેના માટે એક રણનીતિ નક્કી કરવામાં આવી છે.
સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.