ભરૂચ:જંબુસરના ઘનશ્યામ નગરમાં દિવાળીના દિવસે મારમારીની ઘટનાથી ચકચાર
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
ભરૂચના જંબુસર તાલુકાની વિવિધ શાળાઓમાં જિલ્લા પોલીસડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો
નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ પેપર, જૂન, રોકેટ, ખંભાતી, મોટુ પતલુ, ગુલ્લાદાર પતંગોએ આકર્ષણ જમાવ્યું છે.
કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.
તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતીમાં ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી
સંભા ગામ નજીક ભૂંડ અડફેટે આવી જતા મોત નિપજયું, પોલીસે તપાસ શરૂ કરી.