બનાસકાંઠા : પાલનપુર જવેલર્સના વેપારીને મિત્ર દ્વારા ખોટા કેસમાં ફસાવીને ઠગવાનો પ્લાન નિષ્ફળ
પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી.
પાલનપુરમાં પોલીસની ઓળખ આપી વેપારીને તેના મિત્ર દ્વારા જ NDPS ના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી હતી.
ખેતી બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો તે છે હીરા ઉધોગ... પણ હાલ હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં આવી ગયો હોય તેમ વર્તાય રહ્યું છે.
દાહોદ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં, પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે.