ઝઘડીયાના રાજપારડી ગામે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિર યોજાય
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ.
ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કામદારોને કરાયા છુટા, કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
આદિવાસીના જનનાયક બિરસા મુંડાની આજરોજ 150મી જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ નાઈટ્રિક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10 ફાયર ફાયટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે જલારામ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું