વડોદરા : “રાષ્ટ્રીય પ્રેસ દિવસ” નિમિત્તે પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા પત્રકારો માટે સેમિનાર યોજાયો...
પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે. જેના ઉપલક્ષમાં પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું