જુનાગઢ : સગીરાનું અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ આચરનાર 4 નરાધમોની પોલીસે કરી ધરપકડ…
ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખ્યાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઇને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે
ગામ બેટમાં ફેરવાતા ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. જોકે, તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
મૃતકના પરિજનોએ પાણીમાં થઈ ભારે મુસીબત વેઠીને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મૃતકના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા.
કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરીયાજ ગામમાં સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જુનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેના કારણે સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.