જુનાગઢ : માતાએ ન્હાવા જવાનું કહેતા 5 વર્ષીય બાળક કારમા સંતાયો, ગૂંગળાઇ જવાથી બાળકનું મોત...
બાળકને ન્હાવાનું ગમતું ન હોવાના કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો....
બાળકને ન્હાવાનું ગમતું ન હોવાના કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો....
ભવનાથમાં આવેલ ગૌરક્ષ નાથ આશ્રમ ખાતે મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું...
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને મોટું નુકશાન પહોચ્યું છે.
ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા નજીકથી રૂ. 1.71 લાખની કિંમતના 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે શ્રાવણ મહિનો સમાપ્ત થયો છે અને ભાદરવી અમાસ છે. હિન્દુ સંસ્કૃતિમાં અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે
શ્રાવણના ચોથા સોમવારથી વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ- બનારસ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ થશે.
ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે