જુનાગઢ : ડ્રગ્સ લેનારને જેલમાં નહીં, નશામુક્તિ કેન્દ્રમાં મોકલવા જોઈએ : કેન્દ્રિય મંત્રી આઠવલે
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જુનાગઢની મુલાકાતે આવી પહોચ્યા હતા.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જુનાગઢની મુલાકાતે આવી પહોચ્યા હતા.
ગિરનારની લીલી પરિક્રમામાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. તેમ છતા આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા હોબાળો મચ્યો હતો. તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી
રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડતાં રૂપાયતન ગેટ પાસે હોબાળો મચી ગયો
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી સૌરાષ્ટ્રની દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.
ગિરનારના જંગલમાં મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષો આવેલા છે. અહી અવારનવાર ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે