ગુજરાત વલસાડ : વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્ય નાણાંમંત્રી કનુ દેસાઇના હસ્તે શુભારંભ કરાયો આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા : UGVCLની સમીક્ષા બેઠકમાં ગ્રાહકોની ફરિયાદ માટે 24 કલાક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો... UGVCLની સમીક્ષા બેઠક દરમ્યાન રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે "પાવરિંગ પ્રોસ્પેરિટરી" નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : પડતર પ્રશ્ને ભારતીય કિસાન સંઘના રાજ્ય મંત્રી કનુ દેસાઈના ઘર આંગણે ધરણાં-પ્રદર્શન... વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પડતર માંગોને લઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજ્યમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નો પ્રારંભ... By Connect Gujarat 05 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો" રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતોની સમસ્યાનું નિરાકરણ લાવવા કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ઉદ્યોગ મંડળ સાથે યોજી બેઠક ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ અંકલેશ્વર ખાતે વિવિધ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ઉદ્યોગલક્ષી પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી. By Connect Gujarat 18 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn