Connect Gujarat

You Searched For "Kartiki Purnima"

કાર્તિકી પૂર્ણિમાએ શ્રી સોમનાથ મંદિરે રચાયો અદ્ભુત “અમૃત વર્ષા યોગ”, જુઓ અલભ્ય નજારો...

28 Nov 2023 6:54 AM GMT
કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ રચાયો અદ્ભુત સંયોગ ચંદ્રદેવ, ધ્વજદંડ, જ્યોતિર્લિંગ એક ક્ષિતિજમાં આવ્યાસોમનાથ અમૃત વર્ષા સંયોગના દર્શને ઉમટ્યા...

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ, મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

23 Nov 2023 6:25 AM GMT
હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમસમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગીરસોમનાથ: કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આવતી કાલથી થશે પ્રારંભ

21 Nov 2023 5:12 PM GMT
૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે 22 નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે માન.જીલ્લા કલેકટરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે....

ગુરુ નાનક જયંતિ : ગુરુ નાનકજીના આ શ્રેષ્ઠ વિચારો, જે તમારું જીવન બદલી નાખશે

8 Nov 2022 7:36 AM GMT
આજે સમગ્ર વિશ્વમાં ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમના જેવા સંપૂર્ણ ગુરુઓ સૃષ્ટિની શરૂઆતથી જ આપણા આત્માઓને પરમ ભગવાન સાથે...

કાર્તિક પૂર્ણિમાના આ શ્રેષ્ઠ સમયે પવિત્ર સ્નાન અને દીવો દાન કરવાની પરંપરા

6 Nov 2022 7:48 AM GMT
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે

ગીર સોમનાથ : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનો કરાયો પ્રારંભ...

4 Nov 2022 10:07 AM GMT
સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કરાયો પ્રારંભ, 5 દિવસીય મેળા દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ગીર સોમનાથ : લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી થશે પ્રારંભ...

3 Nov 2022 8:40 AM GMT
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.