ગીર સોમનાથ : કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભજન,ભોજન,ભક્તિ અને આનંદની સરવાણી સાથે ભવ્ય પ્રારંભ
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો તારીખ 27 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાનું તારીખ 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો તારીખ 27 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાનું તારીખ 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું
વર્ષમાં એક જ વખત બનતા આ ખગોળીય સંયોગમાં ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ સીધી હરોળમાં જોવા મળ્યા
સાબરકાંઠા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પુનમ નિમિત્તે ભવ્ય મેળો યોજાયો હતો. આ સાથે જ પિત્રુઓના મોક્ષ માટે તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખૂબ જનમેદની ઉમટી રહી છે,અને સોમનાથ મહાદેવના દર્શન સાથે મેળાનો આનંદ પણ શ્રદ્ધાળુઓ ઉઠાવી રહ્યા છે.
હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમસમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.