ભરૂચ ભરૂચ : કરૂણા અભિયાન અંતર્ગત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા સેવાયજ્ઞ ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 કાર્યરત કરાયા By Connect Gujarat Desk 14 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલી યોજાઈ ભરૂચ વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 10 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે વરદાન બનશે “કરૂણા અભિયાન”, રાજ્યભરમાં શરૂ કરાયા સારવાર કેન્દ્ર... ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 13 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર માટે તંત્ર સજજ,આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ. ભરૂચ અને નર્મદા જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પતંગ ની દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પતંગના ઘાતક દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન.. પતંગની દોરથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ.. ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે વાગરા વન વિભાગ દ્વારા રેલી યોજાય… વાગરા ખાતે વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રો દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ભરૂચ: ઉત્તરાયણના પર્વ પૂર્વે કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓનો સહયોગ સાપડ્યો હતો By Connect Gujarat 09 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાય... By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn