હનીમૂન પરથી પરત ફરી રહેલા કપલ સહિત 4 લોકોના માર્ગ અકસ્માતમાં મોત
કેરળના પથાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક કાર સાથે અથડાતાં એક નવવિવાહિત યુગલ સહિત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.
કેરળના પથાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી બસ એક કાર સાથે અથડાતાં એક નવવિવાહિત યુગલ સહિત પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.
પ્રવાસ પ્રેમીઓ માટે કેરળની મુલાકાત એક ઉત્તમ અનુભવ હશે. જો તમે પણ ભારતના આ રાજ્યમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો જાણો કે તમારે કઇ જગ્યાઓ ફરવાની જરૂર છે.
કેરળના કોલ્લમમાં ભારતની પ્રથમ ઓનલાઈન કોર્ટ શરૂ થઈ છે. દેશની પ્રથમ ઓનલાઈન અદાલતે પણ કામકાજ શરૂ કરી દીધું છે. આ કોર્ટ 24 કલાક ચાલશે. જેમાં આ મહિનાની 20 તારીખથી કેસોની સુનાવણી પણ શરૂ થશે. આ કોર્ટમાં એક મેજિસ્ટ્રેટ અને ત્રણ કર્મચારીઓ રહેશે.
Featured | દેશ | સમાચાર, કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય વાર્ષિક સંકલન બેઠક શનિવારે (31 ઓગસ્ટ) સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં RSSના સરસંઘચાલક
સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેનનું કાલિકટ કેરલા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું
કેરળમાં ઘણા લોકો વેસ્ટ નાઇલ ફીવરનો શિકાર બન્યા છે. દરમિયાન, કેરળના આરોગ્ય વિભાગે ત્રણ જિલ્લામાં પશ્ચિમ નાઇલ તાવની માહિતીને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કર્યું છે.