સુરતસુરત: રીંગરોડ ખાતેની હોટલની ક્ષતિગ્રસ્ત લિફ્ટના કારણે કેરળના વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશભરૂચ: કેરલાના કાલિકટ ખાતે કેલિગ્રાફી કલાકાર યુસુફ ગોરીનું કરાયુ સન્માન ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેનનું કાલિકટ કેરલા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 30 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યકેરળમાં વેસ્ટ નાઇલ ફીવરનો પ્રકોપ, જાણો શું છે આ જીવલેણ બીમારી કેરળમાં ઘણા લોકો વેસ્ટ નાઇલ ફીવરનો શિકાર બન્યા છે. દરમિયાન, કેરળના આરોગ્ય વિભાગે ત્રણ જિલ્લામાં પશ્ચિમ નાઇલ તાવની માહિતીને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કર્યું છે. By Connect Gujarat 08 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કેરલથી કેરી ભરી વડોદરા જતી ટ્રક પલટી મારી જતાં હાઇવે પર કેરીઓની રેલમછેલ... વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઇવે પર કેરી ભરેલી ટ્રક પલટી મારી જતાં સમગ્ર હાઇવે પર કેરી ફેલાઈ ગઈ હતી. By Connect Gujarat 01 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળ: BJP કાર્યકર્તાના મર્ડર કેસમાં 15 આરોપીઓને સજા-એ-મોત ઘરમાં ઘુસીને કરી હતી હત્યા 19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. By Connect Gujarat 30 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળમાં મોટી દુર્ઘટના ટળી, એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરા..! શનિવારે કન્નુર-અલપ્પુઝા (16308) એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદીએ કેરળને 4,000 કરોડ રૂપિયાની યોજનાઓની આપી ભેટ..! વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીએ બુધવારે સવારે ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા કરી હતી. By Connect Gujarat 17 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશNew Covid-19 variant JN.1 : કેરળમાં આવ્યું કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ, By Connect Gujarat 16 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો દાવો, CMએ મને મારવા લોકો મોકલ્યા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. By Connect Gujarat 12 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળમાં ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ, દુર્ઘટનામાં 1 અધિકારીનું મોત….. . નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. By Connect Gujarat 05 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળમાં યહૂદીઓની પ્રાર્થના સભામાં 3 બ્લાસ્ટ:1 મહિલાનું મોત, 25 ઘાયલ કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશનિપાહ વાઇરસનો કહેર!!!! કેરળમાં નિપાહ વાયરસના કેસ વધતાં શાળા કોલેજો બંધ, 2 લોકોના મોત..... કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે. By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
Featuredકેરળમાં અલપ્પુઝામાં એક હોડીને નડ્યો અકસ્માત, 20 થી વધુ મહિલાઓ ડૂબી જવાની આશંકા By Connect Gujarat 03 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળમાં 52 દિવસ માટે માછીમારી પર પ્રતિબંધ, આજે મધરાતથી લાગુ થશે નિર્ણય..! કેરળમાં આજે મધ્યરાત્રિથી 52 દિવસ માટે માછીમારી પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી રહેશે. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળના મલપ્પુરમમાં દુર્ઘટના,ટૂરિસ્ટ બોટ પલટી જતા 21 લોકોના મોત, PM મોદીએ જાહેર કરી સહાય સ્થાનિકોનાજણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતાં. જેના કારણે આવી ઘટના બની છે. By Connect Gujarat 08 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેરળ : સાવધાન: બાળકોને મોબાઈલ આપતા પહેલા વાલીઓ ચેતજો, સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થતાં બાળકીનું થયું મોત 8 વર્ષની બાળકીનો જીવ જતો રહ્યો છે. બાળકીનું મોત ત્યારે થયું જ્યારે તેના હાથમાં રહેલો મોબાઇલ ફોન ફાટયો By Connect Gujarat 26 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલઆ 5 પર્યટન સ્થળ પર મફતમાં રહેવા માટેની સુવિધાઓ,વાંચો દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ભોજન, બધું મફતમાં મેળવી શકો છો. જેથી ઓછા બજેટમાં મુસાફરીનો આનંદ માણી શકીએ છીએ. By Connect Gujarat 20 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024બંગાળથી લઈને ગુજરાત સુધી, નવરાત્રીનાં તહેવારની આ રીતે થાય છે ઉજવણી ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગુજરાતમાં ગરબા રમાય છે, તો કોલકાતામાં દુર્ગા પૂજા થાય છે અને નવરાત્રી ક્યાં અને કેવી રીતે ઉજવવામાં આવે છે... By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn