નર્મદા: રાજપીપળા-કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવાની માંગ,રાજવી પરિવારે PMને કરી રજૂઆત
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
જિલ્લાના કેવડિયા ખાતે બે દિવસીય યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’ નો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કર્યો હતો,
પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ સમર મીટનું આયોજનમાં કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રસ્તા રોકો આંદોલન
લોકોએ ચુકવેલા ટેકસના પૈસામાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ રાજય સરકાર ફરીથી સી- પ્લેન સેવા શરૂ કરવા જઇ રહી છે.
નવા વર્ષના પ્રથમ દિવસથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરને હવે હેલિકોપ્ટરમાંથી જોઇ શકાશે.
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓના પરિવારમાં સતત વધારો થઈ રહ્યો છે,
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી પાર્કમાં એક નવા મહેમાનનું આગમન થયું છે.