અંકલેશ્વર: વૈશાલી સોસા.માં શ્વાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ
પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ઑક્ટોબર 2023 થી કબજો મેળવનાર પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના ગોળીબારમાં ઓછામાં ઓછા 800 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. તે સમયે, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઇઝરાયેલની અંદરની ચોકીઓ અને સૈનિકો પર અસંખ્ય હુમલાઓ કર્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા પંજાબી પરિવારના સભ્યોએ વાસી સમોસા ખાતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદ મહિલાનું મોત નીપજયું હતું,
અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામ ખાતે નાયબ મામલતદારના માતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં થયેલી કિન્નરની હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.