કચ્છ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે લખપતથી કેવડિયા સુધી પોલીસે યોજી બાઇક રેલી
કચ્છના ઇતિહાસમાં આજે ગૌરવવંતી ક્ષણ છે કારણકે પ્રથમ વખત કચ્છ રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરવામાં આવી
આસો નવરાત્રિમાં યોજાય છે પત્રી વિધિ, મહારાણી પ્રીતિદેવી જ હક્કદાર હોવાનો ચુકાદો.
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસનો મામલો, હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે કરી ધરપકડ.
તહેવારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ સેવાઇ, મોંઘવારીના કારણે વેપાર-ધંધો ઓછો થવાની મોટી શક્યતા.