અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જનની તૈયારી, 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
ભરૂચ નગર સેવાસદન દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિ સભર માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત ઇએસઆઇસી હોસ્પિટલ નજીક 2 કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે