અંકલેશ્વર: ચાઈનીઝ દીવડાની બોલબાલા વચ્ચે પરંપરાગત માટીના કોડિયા બનાવવાનો વ્યવસાય મૃતપાય અવસ્થામાં !
ચાઇનીસ અને ઇલેટ્રીકલ દીવડા સામે અંકલેશ્વરમાં વરસાગત કારીગરીને જીવંત રાખવા કુંભાર પરિવાર મહામહેનત કરી રહ્યું છે.
ચાઇનીસ અને ઇલેટ્રીકલ દીવડા સામે અંકલેશ્વરમાં વરસાગત કારીગરીને જીવંત રાખવા કુંભાર પરિવાર મહામહેનત કરી રહ્યું છે.
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું
અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કુલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી.
બિલિયા ગામ ખાતે ચૌદશની રાત્રે સવાસો દીવડાની 225 ગરબાની માંડવી એક સાથે ચાચર ચોકમાં ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.