ભરૂચઅંકલેશ્વર: શક્કરપોર ગામે પાવરગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રીક લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન માટે જમીન સંપાદન કરનાર ખેડૂતોનો વળતર મુદ્દે વિરોધ પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે. By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:અઠવામાં ખોટા દસ્તાવેજના આધારે પ્લોટ વેચી દેનાર ભેજાબાજની ઉત્તર પ્રદેશથી કરાઈ ધરપકડ સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. By Connect Gujarat Desk 01 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ નર્મદા નદીના ફ્લડ ઝોનમાં થતું બાંધકામ કેટલું યોગ્ય? આડેધડ આપવામાં આવતી પરવાનગી અનેક વિસ્તારને ડુબાડશે! ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જીતાલી ગામે વકફ બોર્ડની જમીન વેચવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવાયા, 9 આરોપીની ધરપકડ અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 04 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ખાનગી કંપનીઓના કારણે નર્મદા વિસ્થાપિતોના ખેતરમાં નુકશાન, વળતરની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં વસેલા નર્મદા વિસ્થાપિતો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. By Connect Gujarat 31 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અમરાવતી નદીના પૂરથી જુના કાસીયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીનનું ધોવાણ..! ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના કાશીયા ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં આવેલા પૂરમાં જુના કાસીયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરકાવ થઈ ગઈ છે. By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જમીન સંપાદનમાં અન્યાય સામે ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાએ આપેલું વચન પૂર્ણ કરવા કરી રજૂઆત ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી, By Connect Gujarat 20 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાચીનની જમીન ભૂકંપથી હચમચી, જીજાંગ પ્રાંતમાં જોરદાર આંચકા અનુભવાયા.. ચીનમાં જોરદાર ભૂકંપ આવ્યા છે. આ આંચકા પાડોશી દેશના જીજાંગ પ્રાંતમાં અનુભવાયા હતા. By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn